best news portal development company in india

મણીનગર સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા મામલો

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

 

મણીનગર સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા મામલો

જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ શાળા સંચાલકોને ફટકારી નોટીસ

ઘટના અંગે શાળા સંચાલકોને ડી.ઈ.ઓ કચેરીએ ખુલાસો કરવા જણાવ્યું

શાળાઓમાં થતી આવે હિંસક ઘટનાને કારણે અન્ય બાળકોમાં ભાઈનો માહોલ ફેલાય છે

સમગ્ર ઘટના અંગે તાત્કાલિક ખુલાસો કરવા નોટિસ ફટકારી

પોલીસ તપાસ દરમિયાન શાળા સંચાલકોની બેદરકારી જણાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે

સમગ્ર ઘટનાનો અહેવાલ રાજ્ય સરકારને મોકલી આપવામાં આવ્યો છે

આવી ઘટનાઓ અન્ય શાળાઓમાં ન બને તે માટે શાળા સંચાલકોને જરૂરી સૂચના આપવામાં આવી છે

હાલની સ્થિતિ જોતા સેવનથ ડે સ્કૂલમાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થઈ શકે તેવી સંભાવના નથી

તેથી વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે નહીં તે માટે ઓનલાઈન વ્યવસ્થા કરાવવામાં આવશે

બાઈટ – રોહિત ચૌધરી, જિલ્લા શિક્ષણ અધિકારી, અમદાવાદ શહેર

Najar News
Author: Najar News

Leave a Comment