ખેડબ્રહ્મા તાલુકાના ધરોઈ ડેમના કાંઠા પર વસેલા ગઢડા શામળાજી મંદિરે ગીતા જયંતી નિમિત્તે ઉજવણી કરાઈ ભારત દેશભરમાં ઠેર ઠેર ગીતા જયંતી નિમિત્તે કાર્યક્રમ યોજાયા છે જ્યારે ખેડૂતોમાં તાલુકાના ગઢડા શામળાજી મંદિર ખાતે આજરોજ ગીતા જયંતી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો ગીતાનું પારાયણ અને આરતી પાનોલ થી આવેલા ભક્તો દ્વારા મંદિરના શિખર પર ધજા ચડાવવામાં આવી હતી અને મંદિરને વાંચતે ગાજતે પ્રદક્ષિણા કરી અને ધ્વજવા આહરોહણ કરાયું હતું
Author: Najar News
Post Views: 49








Total Users : 782216
Total views : 33761466