આજરોજ ડો.બાબાસાહેબ આંબેડકરજીના મહાપરિનિવાઁણ દિને બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરાઈ બાબાસાહેબ આંબેડકરજીના મહાપરિનિવાઁણ દિને બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરાઈ
હતી આ પુષ્પાંજલી દરમિયાન ભાજપ શહેર પ્રમુખ બ્રિજેશ બારોટ નગરપાલિકા ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ ચૌહાણ પૂર્વ તાલુકા પ્રમુખ તેમજ શીવાભાઈ પૂર્વ વિરોધ પક્ષના નેતા
ભાંભી રમેશભાઈ
વીરજીભાઈ ગમાર
સંગઠનના હોદ્દેદાર નગરપાલિકાના સદસ ઓ અને સૌ કાર્યકર્તા ઓ હાજર રહ્યા હતા .બાબાસાહેબ આંબેડકરજીના મહાપરિનિવાઁણ દિને બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરાઈ હતી
Author: Najar News
Post Views: 87








Total Users : 782218
Total views : 33761469